-Friday World-April 13,2026
ભાવનગર : ભારતીય જનતા પાર્ટીના પીરછલ્લા વોર્ડના મહામંત્રી પિંકીબેન પંકજભાઈ નેભરાણીએ પાર્ટીના વોર્ડ મહામંત્રી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી આજે તા. 13-04-2026ના રોજ રાજીનામું આપી દીધું છે.
પિંકીબેન નેભરાણીએ શહેર ભાજપ પ્રમુખને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે તેઓ પાર્ટીના વોર્ડ મહામંત્રી તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે. આ રાજીનામું તા. 13-04-2026ની તારીખે આપવામાં આવ્યું છે.
આ રાજીનામાને લઈને ભાવનગર ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી રાજીનામાનું કારણ સ્પષ્ટ થયું નથી.
Sajjadali Nayani ✍
Friday World-April 13,2026