Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 25 February 2025

February 25, 2025

रूसी राष्ट्रपति पुतिन ने कहा- यूक्रेन और रूस के दुर्लभ खनिजों तक अमेरिका की पहुँच के लिए तैयार

रूसी राष्ट्रपति पुतिन ने कहा- यूक्रेन और रूस के दुर्लभ खनिजों तक अमेरिका की पहुँच के लिए तैयार
रूस के राष्ट्रपति ब्लादिमीर पुतिन ने कहा कि वो देश के दुर्लभ खनिजों तक अमेरिकी पहुँच के लिए उनको ऑफर देने के लिए तैयार हैं. इसमें रूस के कब्जे किए गए यूक्रेन के क्षेत्र भी शामिल है.

पुतिन का बयान ऐसे समय में आया है जब अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप लगातार कह रहे हैं कि साथ देने के बदले में यूक्रेन को खनिजों को लेकर हमसे समझौता करना चाहिए.

पुतिन ने इंटरव्यू में कहा कि वो अमेरिकी पार्टनरों को साझा प्रोजेक्ट में ऑफर देने को राजी है. इसमें रूस के यूक्रेन पर फरवरी 2022 में हमले के बाद से उनके किए गए कब्जे वाले क्षेत्र भी शामिल है.

दरअसल, जंग के बाद से रूस ने पूर्वी यूक्रेन के कई हिस्सों में कब्जा किया हुआ है.

पुतिन ने कहा कि खनिजों को लेकर यूक्रेन और अमेरिका के बीच में होने वाला संभावित समझौता कोई चिंता की बात नहीं है.


February 25, 2025

इस बड़े बैंक से जाएंगी हज़ारों लोगों की नौकरियां, क्या है कारण

इस बड़े बैंक से जाएंगी हज़ारों लोगों की नौकरियां, क्या है कारण
सिंगापुर के सबसे बड़े बैंक डीबीएस ने कहा कि अगले तीन साल में चार हज़ार लोगों की नौकरी जा सकती है.

बैंक ने इसके पीछे आर्टिफ़िशियल इंटेलिजेंस (एआई) को कारण बताया है.

डीबीएस के प्रवक्ता ने कहा कि उनके इस कदम का असर अस्थाई और कॉन्ट्रेक्ट पर रखे गए कर्मचारियों पर होगा. ऐसा इसलिए क्योंकि प्रोजेक्ट पूरा होने के बाद वर्कफ़ोर्स में कमी आएगी.

हालांकि इस कदम का असर स्थाई कर्मचारियों पर नहीं पड़ेगा.

बैंक के चीफ एक्जूटिव पीयूष गुप्ता ने कहा कि एआई से संबंधित करीब एक हज़ार नई जॉब आने वाले दिनों में होगी.

हालांकि कंपनी ने ये नहीं बताया कि सिंगापुर में कितने लोगों को नौकरी से निकाला जाएगा.

डीबीएस के अस्थाई और कॉन्ट्रेक्ट पर रखे गए कर्मचारी की संख्या आठ हज़ार से नौ हज़ार के बीच की है. बैंक में कुल 41 हज़ार लोग काम करते हैं.

पिछले साल पीयूष गुप्ता ने बताया था कि डीबीएस एक दशक से अधिक समय से एआई पर काम कर रहा है.


February 25, 2025

बांग्लादेश की अंतरिम सरकार के सूचना सलाहकार नाहिद इस्लाम ने दिया इस्तीफ़ा,

बांग्लादेश की अंतरिम सरकार के सूचना सलाहकार नाहिद इस्लाम ने दिया इस्तीफ़ा,
मोहम्मद यूनुस के साथ नाहिद इस्लाम

बांग्लादेश की अंतरिम सरकार के सूचना सलाहकार और छात्र आंदोलन के प्रमुख नेताओं में से एक नाहिद इस्लाम ने सलाहकार परिषद से इस्तीफ़ा दे दिया है.

बांग्लादेश की अंतरिम सरकार के मुखिया मोहम्मद यूनुस को नाहिद इस्लाम ने अपना इस्तीफ़ा सौंपा है. नाहिद इस्लाम ने इस्तीफ़ा देने का कारण नए राजनीतिक दल में शामिल होना बताया है.

नाहिद इस्लाम ने अपने इस्तीफ़े में लिखा कि विरोध प्रदर्शन के बाद छात्रों और जनता की अपील पर नए बांग्लादेश के निर्माण की जिम्मेदारी लेने के लिए मैं आपका (मोहम्मद यूनुस) बहुत आभारी हूं.

नाहिद इस्लाम ने कहा, "सलाहकार परिषद में मुझे डाक, दूरसंचार और सूचना प्रौद्योगिकी मंत्रालय, सूचना एवं प्रसारण मंत्रालय की जिम्मेदारी दी गई. विभिन्न चुनौतियों के बाद भी मैंने हमेशा आपके नेतृत्व में अपनी जिम्मेदारियों को पूरा करने का प्रयास किया है."

"लेकिन मौजूदा हालात में मुझे लगता है कि देश के व्यापक हित में मुझे छात्रों और जनता के बीच मौजूद रहना चाहिए. इसकी वजह मैं अपने पद से इस्तीफ़ा देना उचित समझता हूं.

पिछले साल बांग्लादेश में हुए विरोध प्रदर्शन का नेतृत्व छात्रों ने किया था. इसके बाद तत्कालीन प्रधानमंत्री शेख़ हसीना ने इस्तीफ़ा देकर देश छोड़ दिया था.


February 25, 2025

बांग्लादेश ने कहा 'हमारे अल्पसंख्यकों की चिंता न करे भारत', जयशंकर की बातों का दिया ये जवाब

बांग्लादेश ने कहा 'हमारे अल्पसंख्यकों की चिंता न करे भारत', जयशंकर की बातों का दिया ये जवाब
बांग्लादेश के विदेश मंत्रालय के सलाहकार तौहिद हुसैन (बाएं) के साथ भारत के विदेश मंत्री एस. जयशंकर - फ़ाइल फ़ोटो

बांग्लादेश के विदेश मंत्रालय के सलाहकार तौहिद हुसैन ने कहा है कि उनका देश आपसी सम्मान और साझा हितों की बुनियाद पर भारत से बेहतर कामकाजी रिश्ते चाहता है.

हुसैन ने दोनों देशों के संबंधों पर भारत के विदेश मंत्री एस. जयशंकर की हालिया टिप्पणियों पर पूछे गए एक सवाल के जवाब में ये टिप्पणी की.

दरअसल एस. जयशंकर ने 22 फरवरी को दिल्ली में आयोजित एक कार्यक्रम में बांग्लादेश से ये कहा था कि वो तय करे कि उसे भारत से कैसे रिश्ते चाहिए.

जयशंकर ने कहा था कि बांग्लादेश लगातार अपने घरेलू मुद्दों के लिए भारत को जिम्मेदार ठहराता है. ऐसे में वो कैसे कह सकता है कि वो भारत से अच्छे रिश्ते चाहता है.

तौहिद हुसैन ने कहा कि बांग्लादेश भारत के साथ 'आपसी सम्मान' और साझा हितों पर आधारित रिश्ते चाहता है.

तौहिद हुसैन ने पत्रकारों से कहा,'' भारत के साथ संबंधों को लेकर बांग्लादेश का रुख़ साफ है. बांग्लादेश आपसी सम्मान और साझा हितों पर आधारित अच्छे कामकाजी संबंध चाहता है. हमारे इस रुख़ में कोई अस्पष्टता नहीं है.''

हुसैन ने भारत में रह रही बांग्लादेश की पूर्व प्रधानमंत्री शेख़ हसीना के बयानों की भी आलोचना की और कहा कि उनकी टिप्पणियां दोनों देशों के संबंधों को लिए नुकसानदेह थीं.

बांग्लादेश के विदेश मंत्रालय के सलाहकार ने कहा, ''अगर हम संबंधों में सुधार करना चाहते हैं, तो एक पूर्व प्रधानमंत्री का भारतीय मेजबानी का आनंद लेते हुए तरह-तरह के बयान देना ठीक नहीं है. ये तनाव को और भड़काएगा ही. उनके बयान आग में घी डालने का काम कर रहे हैं.''

तौहिद हुसैन ने ये भी कहा कि बांग्लादेश का अल्पसंख्यकों का मुद्दा भारत की चिंता का विषय नहीं हो सकता.

उन्होंने कहा, "इसलिए, मेरा मानना ​​है कि दखल न देने की नीति का पालन किया जाना चाहिए. हम अल्पसंख्यकों के मुद्दे को देख रहे हैं. अल्पसंख्यक भी बांग्लादेश के नागरिक हैं. उनके पास भी मेरे समान ही अधिकार हैं. सरकार ये सुनिश्चित करेगी कि उनके अधिकार छीने न जा सकें.''


February 25, 2025

દિલ્હી રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, ગુનેગારોને સજા મળી?

દિલ્હી રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, ગુનેગારોને સજા મળી?
નવી દિલ્હીમાં થયેલાં સૌથી ખરાબ રમખાણોને પાંચ વર્ષ વીતી ગયાં છે. આ દરમિયાન રમખાણોને લગતા 80 ટકાથી વધુ કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.

2020માં દિલ્હીમાં થયેલાં કોમી રમખાણો છેલ્લા ત્રણ દાયકામાં રાજધાનીમાં જોવા મળેલાં સૌથી ભયંકર રમખાણો હતાં.

તે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલી હિંસામાં 53 લોકોનાં મોત થયાં હતાં. જેમાં 40 મુસ્લિમો અને 13 હિન્દુઓ હતા.

દિલ્હી પોલીસે કેટલાક કર્મશીલો અને વિદ્યાર્થી નેતાઓ ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ અને 16 અન્ય લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે આ લોકોએ 2019માં લાવવામાં આવેલા વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામે મહિનાઓ સુધી ચાલેલાં વિશાળ વિરોધપ્રદર્શનોની આડમાં રમખાણોની યોજના બનાવી હતી.

આ તોફાનોમાં સેંકડો ઘાયલ થયા હતા અને ઘણી દુકાનો અને ઘરો પણ બાળી નાખવામાં આવ્યાં હતાં.

પોલીસે રમખાણો સંબંધિત 758 કેસ નોંધ્યા હતા અને બે હજારથી વધુ લોકોની ધરપકડ કરી હતી.
પાંચ વર્ષ પછી હજુ ઘણા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.

પોલીસના ડેટા નુ  વિશ્લેષણ દર્શાવે છે કે જે કેસોમાં કોર્ટે નિર્ણયો આપ્યા છે તેમાં 80% થી વધુ કેસોમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો અથવા ડિસ્ચાર્જ થયા છે.

ડઝનબંધ આદેશોમાં કોર્ટે પોલીસ તપાસની આકરી ટીકા કરતા કહ્યું હતું કે "તેમણે 'બેદરકારીથી' અથવા 'પૂર્વનિર્ધારિત રીતે' ચાર્જશીટ દાખલ કરી હતી."

વધુમાં એમ પણ કહ્યું હતું કે પોલીસે આરોપીઓને 'ખોટી રીતે ફસાવ્યા', 'બનાવટી' નિવેદનો તૈયાર કર્યાં અને 'ઘટનાની સંપૂર્ણ તપાસ' ન કરી.

બે આદેશોમાં ન્યાયાધીશે કહ્યું કે તેઓ પોતાને એમ કહેવાથી 'રોકી' શકતા નથી કે જ્યારે ઇતિહાસ રમખાણો પર નજર નાખશે તો જોશે કે 'યોગ્ય તપાસ કરવામાં તપાસ એજન્સીની નિષ્ફળતા' થી 'લોકશાહીના મૂળભૂત આધારને નુકસાન પહોંચશે'.
પોલીસે બે વીડિયોના આધારે ડિસેમ્બર 2020માં આરોપી સંદીપ ભાટીની ધરપકડ કરી હતી પણ ટુક સમય મા જ છૂટી ગયા 

 પોલીસે આ કેસમાં તેમના સહિત અન્ય 10 લોકો પર આરોપ મૂક્યા હતા. પરંતુ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં કોર્ટે પોલીસની તપાસની ટીકા કરી બધાને નિર્દોષ છોડી મૂક્યા.

કોર્ટે કહ્યું છે કે "સાક્ષીઓનાં નિવેદનો 'બનાવટી' હોઈ શકે છે, અને આ દુકાનને મોટા ભાગે હિન્દુ ટોળા દ્વારા બાળી નાખવામાં આવી હતી. પોલીસે ઘટના સમયે ત્યાં હાજર હોવા છતાં એ દિશામાં કેસની તપાસ કરી નથી."

પોલીસે  ઇમેઇલ્સ અથવા રૂબરૂમાં વાત કરવાના પ્રયાસોનો જવાબ આપ્યો ન હતો.

ગત એપ્રિલમાં દાખલ કરાયેલા એક અહેવાલમાં પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે બધી તપાસ "વિશ્વસનીય, ન્યાયી અને નિષ્પક્ષ" રીતે કરવામાં આવી છે.

33 વર્ષીય પીએચડી કરતાં ગુલ્ફિશા ફાતિમા પણ લગભગ પાંચ વર્ષથી ટ્રાયલ અને જામીન વિના જેલના સળિયા પાછળ છે. આ કેસમાં અન્ય અગિયાર કેદીઓ પણ જેલમાં બંધ છે.

ગુલ્ફિશાના પિતા સૈયદ તસ્નિફ હુસૈન કહે છે, "જ્યારથી તે જેલમાં ગઈ છે ત્યારથી અમે દરેક સુનાવણી વખતે આશા રાખીએ છીએ કે તેને જામીન મળશે."

પરંતુ ભારતના આતંકવાદ વિરોધી કાયદા- યુએપીએ હેઠળના આરોપોમાં જામીન મેળવવા મુશ્કેલ હોય છે.




February 25, 2025

સાયલા મામલતદાર કચેરીએ માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સાયલા મામલતદાર કચેરીએ માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આવેલી મામલતદાર કચેરીએ થોરીયાળી ગામના માતા-પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાની ચીમકીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ ઘટના ઘટી છે. 

થોરીયાળીના માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ 

સાયલા મામલતદાર કચેરીએ થોરીયાળીના માતા-પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. માતા-પુત્રને સારવાર માટે પહેલા સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા,  ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. 

થોરીયારી ગામના વ્યક્તિ દ્વારા અરજદાર પર સાથણીની જમીન મુદ્દે ધમકાવતા હોય તેમજ ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસો કરતા હોય જેને લઇ જિલ્લા કલેકટર તેમજ પોલીસવડાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં ન્યાય ન મળતા માતા-પુત્રએ આવું પગલું ભર્યું  છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બની ઘટના 

ઉલ્લેખનીય છે કે આ અરજદાર માતા-પુત્રએ 25 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરશે તેવી ચીમકી આપી હતી, જેના કારણે સાયલા મામલતદાર કચેરીએ ચુસ્ત પોલીસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સાથે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. આમ છતાં આ ઘટના બનતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યાં છે. 

પહેલા આત્મવિલોપન નહીં કરવાની બાંહેધરી આપી હતી 

સાયલાના ઇન્ચાર્જ મામલતદારના જણાવ્યા પ્રમાણે આત્મહત્યા બાબતે અરજદાર સાથે તેમના પ્રશ્નોને લઇ હકારાત્મક નિકાલ કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપવામાં આવી હતી, સામે અરજદાર દ્વારા આત્મહત્યાની કોઈ જ પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તેવી મામલતદારને લેખિત બાંહેધરી આપી હતી, આમ છતાં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 



February 25, 2025

પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ લેતા ઝડપાયા

પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ લેતા ઝડપાયા
નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ ફક્ત રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે.

બનાસકાંઠામાં ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરુ કરી છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા.
ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ. 1,50,000/- લેખે બે મકાનના રૂ. 3,00,000/- લાંચની માંગણી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના કહેવાથી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક) નાઓએ કરી હતી.

લાંચના નાણાં ફરીયાદી લાંચિયા અધિકારીઓને આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં આજે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન લાંચીયો અધિકારી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપતા, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. હાલ તો એસીબી દ્વારા બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.